✍🏻*GOOD MORNING*
*ECHO-एक गूँज*
😇😀😃😄😜😝🎭🎭
યહૂદીઓ જેમના પર દુનિયામાં સૌથી વધુ
અત્યાચારો થયા છે. સરવાળે કહેવાનો જે મતલબ છે એ એવો છે કે, તમે જ્યારે અતિશય અને અસંખ્ય પીડા અને પ્રોબ્લેમમાંથી
પસાર થઇ રહ્યા હોવ છો ત્યારે તમે એના પર હસો છો. એક રીતે સમસ્યાઓને હસી કાઢવાની આ
રીત છે. એ રીતે માણસ હળવા થવાનો પ્રયાસ કરે છે. પેઇનમાંથી સાચો છુટકારો હાસ્ય જ
આપી શકે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.