11 મે, 2025

GM

 


✍🏻*GOOD MORNING*

*ECHO-एक गूँज*

😇😀😃😄😜😝🎭🎭

યહૂદીઓ જેમના પર દુનિયામાં સૌથી વધુ અત્યાચારો થયા છે. સરવાળે કહેવાનો જે મતલબ છે એ એવો છે કે, તમે જ્યારે અતિશય અને અસંખ્ય પીડા અને પ્રોબ્લેમમાંથી પસાર થઇ રહ્યા હોવ છો ત્યારે તમે એના પર હસો છો. એક રીતે સમસ્યાઓને હસી કાઢવાની આ રીત છે. એ રીતે માણસ હળવા થવાનો પ્રયાસ કરે છે. પેઇનમાંથી સાચો છુટકારો હાસ્ય જ આપી શકે છે.

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

વિશ્વ પર્યાવરણ દિવસ

  ૫ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે , જે પ્રકૃતિ સાથેના આપણા સંબંધ પર પ્રતિબિંબિત કરવાની યાદ અપાવે છે . પૃ...