ECHO-एक गूंज
🌈
આશાથી સર્જાતા માર્ગ
જ્યારે માણસ આશાવાન રહે છે, ત્યારે તે પોતાના વિચારને નવો દિશા આપે છે, સમસ્યામાં પણ તક જોઈ શકે છે.
ઉદાહરણ તરીકે —
- થોમસ
એડિસન એ હજારો નિષ્ફળતાઓ પછી પણ આશા ન ગુમાવી, અને અંતે વિજળીનો દીવો શોધી કાઢ્યો.
- મહાત્મા
ગાંધીજી એ પણ આશા અને અહિંસા દ્વારા સમગ્ર રાષ્ટ્રને સ્વતંત્રતાની દિશામાં આગળ વધાર્યું.
આ તમામ ઉદાહરણો બતાવે છે કે જ્યાં આશા છે, ત્યાં જ જીતનો માર્ગ પણ છે
.jpg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.