✍🏻📖 *GOOD MORNING*
*ECHO-एक गूँज*
દરેક માણસ નિયતિ લખાવીને આવે છે એવું
કહેવાતું આવ્યું છે. નિયતિ ભલે લખાઇ જતી હોય, પણ તેને આકાર
આપણે આપવો પડે છે. માટીનો પિંડ એક જ હોય છે, પણ તેમાંથી ઘાટ
અલગ અલગ ઘડી શકાય છે. આપણે આપણી જિંદગીને કેવો આકાર આપવો એ આપણે નક્કી કરવાનું હોય
છે. આપણી જિંદગીના વિધાતા આપણે જ હોઇએ છીએ. આપણી હાર, જીત, સફળતા, નિષ્ફળતાથી માંડીને આપણાં સુખ અને દુ:ખ માટે આપણે
જ જવાબદાર હોઇએ છીએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.