8 માર્ચ, 2025

GM

 


✍🏻📖  *GOOD MORNING*

*ECHO-एक गूँज*

દરેક માણસ નિયતિ લખાવીને આવે છે એવું કહેવાતું આવ્યું છે. નિયતિ ભલે લખાઇ જતી હોય, પણ તેને આકાર આપણે આપવો પડે છે. માટીનો પિંડ એક જ હોય છે, પણ તેમાંથી ઘાટ અલગ અલગ ઘડી શકાય છે. આપણે આપણી જિંદગીને કેવો આકાર આપવો એ આપણે નક્કી કરવાનું હોય છે. આપણી જિંદગીના વિધાતા આપણે જ હોઇએ છીએ. આપણી હાર, જીત, સફળતા, નિષ્ફળતાથી માંડીને આપણાં સુખ અને દુ:ખ માટે આપણે જ જવાબદાર હોઇએ છીએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

વિશ્વ પર્યાવરણ દિવસ

  ૫ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે , જે પ્રકૃતિ સાથેના આપણા સંબંધ પર પ્રતિબિંબિત કરવાની યાદ અપાવે છે . પૃ...