ECHO-एक गूँज
Good Morning
માનસિક શાન્તિ પ્રાપ્તિના સાત માર્ગો કયા ?
૧. સંતોષ અને સદાય પ્રસન્ન રહેવાની મનોવૃત્તિ.
૨. ધાર્યા પ્રમાણે ન થાય ત્યારે ઈશ્વરને દોષ દેવાને બદલે આત્મદર્શન
૩. સહિષ્ણુતા અને ક્ષમાવૃત્તિની મનને તાલીમ.
૪. વેરવૃત્તિનો સદંતર અભાવ.
૫. પ્રયત્નોમાં સફળતા ન મળે ત્યારે ભાગ્ય પ્રતિકૂળ છે એવું વિચારવાની મનોવૃત્તિને સદાય વિદાય.
૬. બીજી વ્યક્તિ તમને અશાન્ત બનાવવા પ્રયત્ન કરે તેમ છતાં ક્રોધ ન કરો એવું મનોવલણ.
૭. તમારા પર કોઈ ખોટા આક્ષેપો મૂકે, નિંદા કરે તો પણ મૈત્રીભાવનું ઝરણું વહેતું રાખો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.