*ECHO-एक गूँज*
*GOOD MORNING*
ધર્મ, આધ્યાત્મિક્તા અને લાઇફની ફિલોસોફીની વ્યાખ્યાઓ નવી જનરેશન કેટલી સમજે છે? માનો કે સમજતા હોય તો પણ
કેટલું સ્વીકારે છે એ સૌથી મહત્ત્વનું હોય છે. આપણને ખબર હોય કે, શું સારું છે અને શું ખરાબ છે, શું કરવું જોઇએ અને શું ન
કરવું જોઇએ, એનાથી બહુ મોટો ફેર પડતો નથી. આપણે એને ફોલો કરીએ તો જ આપણી સમજ સાર્થક થતી
હોય છે.
સુખની વ્યાખ્યા
વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ હોઈ છે ....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.