23 જાન્યુ, 2024

કંઈક નવું શીખવા કે કરવા ભૂલ તો કરવી જ પઙે


 Good Morning 🔼🔽

ECHO-एक गुंज 🌍

 તમારી આજુબાજુ તમે એવો કોઇ માણસ નહી હોય જેણે જીવનમાં કયારેય ભૂલ  ના કરી હોય,

 જો જોયો હોય તો તેના ચરણો ધોઈ ચરણામૃત પીવું જોઈએ કેમ કે તે ઈશ્વર  હોઈ શકે

ભૂલ  માણસની સ્વાભાવિક ક્રિયા છેજો માણસ ભૂલ કરવાનું  બંધ કરીદે તો તેનો વિકાસ સ્થગિત થઈ જાય 

અને તે કઇ નવું શીખીજ  શકેકંઈક નવું શીખવા કે કરવા ભૂલ તો કરવી  પઙે

ભૂલ કર્યા વિના સત્ય   મેળવી શકાય.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

વિશ્વ પર્યાવરણ દિવસ

  ૫ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે , જે પ્રકૃતિ સાથેના આપણા સંબંધ પર પ્રતિબિંબિત કરવાની યાદ અપાવે છે . પૃ...