30 ઑક્ટો, 2025

“ક્રોધ સમજદારીને ખાઈ જાય છે.”

 


 

*Good morning*

*ECHO- एक गुंज *

ક્રોધ સમજદારીને ખાઈ જાય છે.”

જ્યારે માણસ ક્રોધમાં આવે છે, ત્યારે તે શાંત મનથી વિચારવામાં અસમર્થ બની જાય છે. ગુસ્સો માણસની બુદ્ધિ પર પડદો નાખી દે છે અને ઘણીવાર એવું બોલી કે કરી બેસે છે, જે પછી પસ્તાવો કરાવશે. સમજદારી, શાંતિ અને ધીરજ ગુસ્સાને કાબૂમાં રાખવાની ચાવી છે. જો આપણે ગુસ્સાને વશ કરી શકીએ, તો જીવનમાં સુખ-શાંતિ અને સારાં સંબંધો બાકી રહે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

Good Morning

  Good Morning ECHO- एक   गूंज   મગજ સમય પ્રમાણે બદલાય છે , હ્રદય લાગણીઓ સાચવે છે વિચારો સમય સાથે બદલાઈ જાય છે , પરંતુ હ્રદ...